Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી: નાગડાવાસ, મધુપુર,બહાદુરગઢ સહિતના ગામોમાં તીડ નો આતંક : જુઓ VIDEO

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના ગ્રામ્યવિસ્તારોમાં તીડનો ભારે આતંક જોવા મળી રહ્યો છે, 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ને મળેલ એક વિડિઓમાં તીડના ટોળા ઉડી રહેલા જોવા મળી રહયા છે જેમાં ખાસ...

હળવદ પંથકમાં ફરી તીડનું આક્રમણ : ખેડૂતો ચિંતાતુર

હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું Mehul Bharwad (Halvad) હળવદ : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની...

મોરબીના લાતી પ્લોટમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોનો તરખાટ : 20 મોબાઈલની ચોરી

મોરબી : મોરબીના લાતી પ્લોટમાં આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તેમાંથી 20 મોબાઇલની ચોરી કરી ગયા...

મેારબી :ટંકારાના ઘુનડા (સ.) ગામે કપડાં ધોવા ગયેલ સગીરાનું તળાવમાં પડી જતાં મોત

(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા (સજજનપર) ગામે તળાવે કપડાં ધોવા ગયેલ કોળી સગીરા તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા(સ.)...

વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તા. 4ના રોજ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...