હળવદમાં પાણી પુરવઠા બોર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજણી
પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ
By Mehul Bharwad (Halvad) હળવદ : પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમમાથી મોરબીના નવાસાદુરકા ગામ...
મોરબી : સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે ગુન્હો દાખલ
GIDC પાસેની બેકરીની દુકાનના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ
મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઇ.ડી.સી.નાકા સામે આવેલ બેકરીની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા બદલ દુકાન માલિક સામે સીટી...
મોરબીના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારનાં લોકો પીવાનાં પાણીની ફરીયાદ ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે. ગ્રામ્ય વિસ્તારની પીવાનાં પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત છે....
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...
મોરબીના મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
અગ્રણીઓની રજૂઆતો ફળી : હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે : મોરબી અને માળિયાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા જ વાવેતર કાર્ય...