Saturday, September 6, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું મોરબી : આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી....

મોરબીમાં હરિયાણાથી મંજૂરી વગર આવેલા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સામે ગુનો નોંધાયો

મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો...

મોરબીના જૂના સાદુળકા ગામેથી મહિલા લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ ચાલુ

મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે....

વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...

મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા માટે ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવ્યું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...

ચકચારી અને આપઘાતના કેસ માં રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા ના આગોતરા જામીન મંજુર

બનાવની ટુક માં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પો. સ્ટે. ગુ. ૨જી. નંબર ૧૧૧૮૯૦૦૪૨૫૧૧૫૩/૨૦૨૫ બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા...