Sunday, July 13, 2025
Uam No. GJ32E0006963

થાનગઢ તાલુકાના વીજળીયા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

મોરબી: આયુર્વેદ આપણા દેશની અમુલ્ય ધરોહર છે.એવામાં આજે થાનગઢ તાલુકાના ( વિજળીયા ) ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. વિજળીયા ગામના સરપંચ શ્રી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આરોગ્ય કર્મચારી, આશા બહેનો, અને...

મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 ઝડપાયા, એક ફરાર

મોરબી : લોકડાઉન-4 માં વધુ છૂટછાટ મળતાની સાથે જુગારીઓ વધુ બેફામ બનતા પોલીસે આવા જુગારીઓ સામે તવાઈ ઉતારી છે. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 14 શખ્સોને...

મોરબીમાં છૂટછાટ મળતા જ તમાકુની હોલસેલ દુકાને લોકોની ભીડ ઉમટી

ભીડને રોકવા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકડાઉન ૪ ના નિયમોની છૂટછાટ બાદ આજે મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં પાન માવાની...

મોરબી જીલ્લામાં એલસીબીએ ૩૬૧૨ બોટલ દારૂ કબજે: બેને દબોચ્યા, ત્રણને પકડવા તજવીજ

મોરબી જીલ્લામાં એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરીને અંગ્રેજી દારૂનો જથ્થો બોટલ નંગ ૩૬૧૨ જેની કિંમત ૬,૫૫, ૨૦૦ તથા ક્વીડ ગાડી બે લાખ એમ કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ...

મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe