Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : કોરોના પોઝીટીવ દર્દીના વિસ્તારના ૧૨૩ લોકોને કરાયા હોમ કોરોનટાઇન

મોરબી શહેરમાં બીજો અને જીલ્લામાં ત્રીજો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાકીદે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે તે ઉપરાંત વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન કરી તરીકે...

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ટોકન માટે સેક્શન (લોગીન) ચાલુ કરવા માંગ

મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને સબ રજિસ્ટ્રારને રજુઆત કરી મોરબી : મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલ દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે લોકડાઉનને ધ્યાને રાખીને આ કચેરીમાં ભીડ ન થાય તે...

વાંકાનેરમાં પાન-બીડીની દુકાનો નગરપાલિકા દ્વારા સીલ

મોરબી જિલ્લામાં પાન બીડીની દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં પાન બીડી, તમાકુ વાળાની હોલસેલની દુકાને આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવેલ છે...

મોરબીમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, આરોગ્ય અધિકારી, ડે. કલેકટર સહિતના ઘટના સ્થળે

કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત, ઘરોનો સર્વે હાથ ધરાયો : સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરાયો મોરબી : મોરબીમા આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના...

મોરબીમાં મુંબઈથી આવેલા વૃધ્ધાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો

મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં બે કોરોનાના રીપોર્ટ પોઝીટીવ નોંધાયા બાદ બંને દર્દીને રજા આપી દેતા મોરબી જીલ્લો કોરોનામુક્ત બન્યો હતો જોકે ગઈકાલે લેવાય્લેં સેમ્પલમાં આજે એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...