Sunday, July 13, 2025
Uam No. GJ32E0006963

ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે

  મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...

મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ

માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...

મોરબીમાં કરાર આધારિત ડોકટરો સહિત 70ના સ્ટાફનો રેડ ઝોનમાં ફરજ પર જવાનો ઇન્કાર

અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હાજર થવાના હુકમનો વિરોધ કર્યો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ જવાનો ઇન્કાર કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે : આરોગ્ય અધિકારી મોરબી : મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો...

મોરબીમાં શ્રમિકોને ઉશ્કેરતા મેસેજ વિડિઓ વાયરલ કરનાર 7 પરપ્રાંતીયની ધરપકડ

અરાજકતા ફેલાય એવા સંદેશાઓ-વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર 7 સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ મોરબી : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મામલે મોરબી પોલીસે સર્વેલાન્સ...

કૃષ્ણાબા બટુકસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: કૃષ્ણાબા બટુકસિંહ ઝાલા (ઉ.વ 78) સ્વ. તા. 18-2-2020 લાખાડી (તા.નખત્રાણા) નું દુઃખદ અવસાન થાત અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ... -: શ્રદ્ધાંજલિ પાઠવનાર :- જાડેજા બટુકસિંહ કરણસિંહ (પતિ) જાડેજા ગંભીરસિંહ કરણસિંહ (દિયર) હંસાબા ભરતસિંહ ઝાલા-...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe