Wednesday, June 10, 2026
Uam No. GJ32E0006963

ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ (...

ભળિયાદ ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન જયદીપ ડાભીની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: યુવાન અને ઉત્સાહી કાર્યકર એવા ભાળિયાદ ગ્રામપંચાયતના કારોબારી ચેરમેન તેમજ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિ જયદીપ ડાભી ની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન...

મોરબીના રેવાબેન મોહનભાઇ દેત્રોજા શ્રીજી ચરણ પામેલ છે

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ: ભાવિન દેત્રોજા દ્વારા) : મોરબી: મોરબીના હનભાઇ મનજીભાઈ દેત્રોજા ના પત્ની ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેન ના માતુશ્રી દેત્રોજા ભાવિનભાઈ પ્રવીણભાઈ ના દાદી શ્રી  રેવાબેન મોહનભાઇ દેત્રોજા...

મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન

મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વહાલાઓ તેમજ મિત્રવર્તુળમાંથી હાર્દિક શુભકામનાઓ મળી હતી ત્યારે આ તકે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક...

મોરબી અને ટંકારામાં વસતા ઝાલા પરિવાર તરફથી શરદ પૂનમે હવન યોજાશે

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબી અને ટંકારામા વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી છેલ્લા 30 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શકત શનાળા મુકામે આવેલ શક્તિ માતાજીના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...