હળવદના અજિતગઢ ગામે પુરમાં 23 લોકો ફસાયા : રેસ્ક્યુ માટે NDRFની ટીમને બોલવાઈ
બ્રાહ્મણી નદી અને રણનુ પાણી અજિતગઢ ગામે વાડી વિસ્તારમાં ફરી વળતા 23 શ્રમિકો ફસાયા બાદ તમામને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાશે
હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે.વરસાદને કારણે બ્રાહ્મણી...
મચ્છુ 2 ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા : મચ્છુ નદીમાં ઘોડાપુર
મોરબીના પાડાપુલ પાસેનો બેઠો પુલ બંધ કરાયો : મચ્છુ 1 ડેમ દોઢ ફૂટે ઓવર ફ્લો થતા મચ્છુ 2માં પાણીની તોતિંગ આવક : હાલ ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે
મોરબી :...
હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા
નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા...
હળવદ: ધંધાની નુકશાનીનું વળતર મેળવવા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ : હળવદમાં અગાઉ ધંધામાં થયેલી નુક્શાનીનું વળતર પરત મેળવવા માટે એક ભાગીદારે બીજા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભાગીદારે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી...
ADD ARTICLE : મોરબીના પી. ડી. જ્વેલર્સ- મધુરમ જ્વેલર્સમાં 50gm સોનાની ખરીદી પર સ્માર્ટ...
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: મોરબીમાં નવરાત્રી મહોત્સવ નો દબદબાભેર શુભારંભ થઇ ચુક્યો છે ત્યારે વિવિધ કંપનીઓ અને વિવિધ બ્રાન્ડના શૉ રૂમ ધારકો દ્વારા આકર્ષક ભેટ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી...