મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ...
મોરબી: સ્વ. કાળુભાઇ ગણેશભાઈ ભીમાણી શ્રીજી ચરણ પામેલ છે
મોરબી: દિલગીરી સાથ જણાવવાનું કે મુ. ચચાપર અને હાલ મોરબી નિવાસી કાળુભાઇ ગણેશભાઈ ભીમાણી નું તા. 14/11/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે જેથી સદ્દગતનું બેસણું તા. 18/11/2021 ને ગુરુવારે મોરબી...
મોરબી : શાકમાર્કેટ, ઓટો મોબાઇલ્સ અને જથ્થાબંધ કરિયાણાની દુકાનો હવેથી 3 વાગ્યા સુધી...
મોરબીમાં કોરોનાના કેસ વધતા શાકમાર્કેટ સહિતના એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : મોરબી શહેરમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબીના શાકમાર્કેટ, ઓટો પાર્ટસની ઓટોમોબાઇલસની દુકાનો અને જથ્થાબંધ...
મોરબી જિલ્લામાં 21 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલી
મોરબી એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરાઈ
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના...
માળીયા મી.નાં નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનાં જંગી જથ્થા સાથે બે શખ્સો...
મોરબી : હાલ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી...
















