મોરબી : અમરસીભાઈ રણછોડભાઈ કગથરાનું અવસાન
મોરબી : મોડપર નિવાસી અમરસીભાઇ રણછોડભાઈ કગથરા(ઉં.વ.70 ) તે હરેશભાઇ કગથરા અને બાબુલાલ કગથરાના પિતાનું તા.29 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન...
મોરબી પાલિકા કચેરીએ રોષે ભરાયેલા સ્થાનિકો રાતના સમયે ખુટિયાનો મૃતદેહ મૂકી ગયા!
બે દિવસ થયા છતાં ખુટિયાનો મૃતદેહ લેવા પાલિકાનું વાહન ન આવતા સ્થાનિકો જાતે લારીમા ખુટિયાનો મૃતદેહ લઈને કચેરીએ પહોચ્યા
મોરબી : મોરબીની પખાલી શેરીમાં બે દિવસ પૂર્વે ખુટિયાનું મોત નીપજ્યું હોય તેનો...
હળવદની કંપનીમાંથી ૪પ શ્રમિકોને મેડીકલ ચેકઅપ માટે મોરબી ખસેડાયા
હળવદના ખાનગી એકમમાં ત્રણ દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
હતા ત્યારે હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી...
વાંકાનેર નજીક બાળકના અપહરણના કેસની તપાસ એલસીબી અને એસઓજીને સોપાઈ
અગાઉ પણ છ વર્ષ પહેલાં પણ આજ જગ્યાએથી અપહૃત બાળકના કૌટુંબિક ભાઈ થતા અન્ય એક બાળકનું પણ અપહરણ થયું હતું
વાંકાનેર : વાંકાનેર પાસે આવેલ દેવાબાપાની જગ્યાએથી શ્રાવણ માસ અનુસંધાને ભજનના પ્રોગ્રામમાંથી...
વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે...
વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને...


















