મોરબી જિલ્લા કલેકટર માકડીયાની બદલી : નવા કલેક્ટર તરીકે જે.બી પટેલ
મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ...
મોરબીમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ
બે અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ચાલીને જઈ રહેલા મહિલાના ગળામાંથી ગઈકાલે નંબર પ્લેટ વગરના બાઇકમાં ઘસી આવેલા બે શખ્સો સોનાના ચેનની...
વાંકાનેરના રામપરા અભયારણ્યના ઇકો સેન્સેટીવ ઝોનમાં પવનચક્કીઓ: પર્યાવરણને નુકશાન
વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર પર કુદરત મહેરબાન હોય સમગ્ર પંથક ડુંગરોની હરિયાળીથી દીપી ઊઠે છે. વાંકાનેરના રાજવીઓ પણ પર્યાવરણને લઈ અતિ જાગૃત હતા. આજથી અંદાજે ૩૫૦ વર્ષ પહેલાં પણ વાંકાનેરના...
મોરબી : અમરસીભાઈ રણછોડભાઈ કગથરાનું અવસાન
મોરબી : મોડપર નિવાસી અમરસીભાઇ રણછોડભાઈ કગથરા(ઉં.વ.70 ) તે હરેશભાઇ કગથરા અને બાબુલાલ કગથરાના પિતાનું તા.29 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન...
મોરબી પાલિકા કચેરીએ રોષે ભરાયેલા સ્થાનિકો રાતના સમયે ખુટિયાનો મૃતદેહ મૂકી ગયા!
બે દિવસ થયા છતાં ખુટિયાનો મૃતદેહ લેવા પાલિકાનું વાહન ન આવતા સ્થાનિકો જાતે લારીમા ખુટિયાનો મૃતદેહ લઈને કચેરીએ પહોચ્યા
મોરબી : મોરબીની પખાલી શેરીમાં બે દિવસ પૂર્વે ખુટિયાનું મોત નીપજ્યું હોય તેનો...













