Sunday, March 8, 2026
Uam No. GJ32E0006963

રફાળેશ્વર મંદિરના પટાંગણમાં આજથી બે દિવસિય લોકમેળો

જાંબુડિયા ગામ પાસે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે મેળાનો આજે સાંજથી મહંતના હસ્તે પ્રારંભ કરવામાં...

મોરબી : રોકડીયા હનુમાન મંદિરે શુક્રવારે ગૌ સેવાના લાભાર્થે લોક ભવાઇનો કાર્યક્રમ

મોરબી : નવલખી રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળનો દાદાનો મજરો શુક્રવારે રાત્રે 09:30 કલાકે યોજાશે. ગૌસેવાના લાભાર્થે તારીખ 30/8/19ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે આયોજિત થનારા...

મોરબી : રોહિદાસપરા ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ

ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યાં : નિભર તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં આક્રોશ મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રોહિદાસપરામાં ગટર ઉભરાવવની ભયકર સમસ્યા સર્જાય છે....

ચરાડવાની બ્રિલિઅન્ટ સ્કૂલ ખાતે “એક બાળ, એક ઝાડ” અંતર્ગત વૃક્ષારોપણ થયું

મોરબી : ચરાડવા સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સરકારનાં “એક બાળ,એક ઝાડ”નાં પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવાં બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના બાળકોએ વિવિધ ઔષધીય વૃક્ષો વાવીને ઉદાહરણીય કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તનામ...

મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો

મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...