રફાળેશ્વર મંદિરના પટાંગણમાં આજથી બે દિવસિય લોકમેળો
જાંબુડિયા ગામ પાસે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે મેળાનો આજે સાંજથી મહંતના હસ્તે પ્રારંભ કરવામાં...
મોરબી : રોકડીયા હનુમાન મંદિરે શુક્રવારે ગૌ સેવાના લાભાર્થે લોક ભવાઇનો કાર્યક્રમ
મોરબી : નવલખી રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળનો દાદાનો મજરો શુક્રવારે રાત્રે 09:30 કલાકે યોજાશે.
ગૌસેવાના લાભાર્થે તારીખ 30/8/19ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે આયોજિત થનારા...
મોરબી : રોહિદાસપરા ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યાં : નિભર તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં આક્રોશ
મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા રોહિદાસપરામાં ગટર ઉભરાવવની ભયકર સમસ્યા સર્જાય છે....
ચરાડવાની બ્રિલિઅન્ટ સ્કૂલ ખાતે “એક બાળ, એક ઝાડ” અંતર્ગત વૃક્ષારોપણ થયું
મોરબી : ચરાડવા સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સરકારનાં “એક બાળ,એક ઝાડ”નાં પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવાં બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના બાળકોએ વિવિધ ઔષધીય વૃક્ષો વાવીને ઉદાહરણીય કાર્ય કર્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના તનામ...
મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો
મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો
મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...













