Thursday, March 19, 2026
Uam No. GJ32E0006963

સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું

જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું. આજે તારીખ 23...

જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...

મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાના નવીનીકરણ અને મરમત્તની કામગીરી શરૂ કરાઈ

શહેરમા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે રાત્રે જ ચાલતી રોડની કામગીરી : રોડ સારા બને તેવી લોક માંગ મોરબી : તાજેતરમા મોરબી શહેરના મોટાભાગના રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા હતા. રોડ...

મોરબી નગર પાલિકા ચાલી રહી છે અર્ધાથી પણ ઓછા સ્ટાફમાં!!

પાલિકાનું 503ના મહેકમમાંથી હાલ માત્ર 218નો જ સ્ટાફ : મોટાભાગનો ચાર્જમાં ચાલતો વહીવટ : ક્લાર્કના સહારે જ ચાલતા મોટાભાગના વિભાગો, એક વ્યકતિને ત્રણ-ચાર વિભાગનો ચાર્જ મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન...

આજે તા. 5 સપ્ટે. સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ...

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક એક ઇંચ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe