થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા
વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની...
મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવેેલ હતી
પ્રાપ્ત વિગતો મુજબ કે મોરબી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા...
મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા
મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...
વાંકાનેરના ખેરવામાં ડે. કલેકટર સહિતના અધિકારીઓએ કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરૂ કરી
અમદાવાદ રહેતા યુવકને શરદી, ઉધરસ અને તાવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે અમદાવાદથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ...
મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા માંગણી
મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત
મોરબી : હાલ ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની...