મોરબી: પુલવામા આંતકી હુમલામાં શહિદ થયેલ જવાનોના પરિવારને મદદ માટે મિટિંગનું આયોજન
પુલવામા આંતકી હુમલામા માઁ ભારતી માટે શહિદ થયેલ જવાનોના બલીદાનને બિરદવવાની સાથે તેમના પરીવારોને આર્થિક સહાય કરવા માટે મોરબી સિરામીક એશોસીએસનસ તેમજ શૈક્ષણિક સંગઠનો તેમજ મોરબી જીલ્લાના તેમજ અન્ય જીલ્લાના ઔધોગીક,...
મોરબી નજીકના રફાળેશ્વર પાસેથી યુવાનની લાશ મળી
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી ગઈકાલે અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે...
નર્મદાની ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથીઃ હળવદ તાલુકા ખેડુતોની કલેકટર સમક્ષ ઘા
હળવદ તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજુ સુધી મેઘરાજા મહેરબાન થયા નથી અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં...
વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી
વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...
મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ખરાબ સમય, ભયંકર મંદીનો ભરડો
અનેક પ્રશ્નોના કારણે પ્રોડક્ટની ડિમાન્ડમા ધરખમ ઘટાડો : ૪૦ ટકા જેટલા મેન્યુફેકચરીંગ એકમોએ સપ્તાહમાં ૩ દિવસ કામકાજ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ
સૌરાષ્ટ્રની શાન ગણાતા એવા મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ‘ખરાબ’ સમય ચાલી...