મોરબી: વાંકાનેરમાં થયેલ ડો. ગોસાઈ પર હુમલા પ્રકરણ અનુસંધાને કાલે મોરબીમાં ડોક્ટરો ની ...
તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી...
મોરબી સિટી ભાજપ અનુસુચિત જાતિ પ્રેસિડેન્ટ બાબુભાઈ પરમાર ની પુત્રી ઉર્વી નો આજે જન્મ...
દિકરી એટલે બાપ નો શ્વાસ અને વિશ્વાસ”
મોરબી સિટી ભાજપ અનુસુચિત જાતિ પ્રેસિડેન્ટ બાબુભાઈ પરમાર ની પુત્રી ઉર્વી નો આજે જન્મ દિવસ.
પુત્રી ના જન્મ દિવસ નિમિતે જન્મદિવસ ના અભિનંદન આપે છે. અને પુત્રીને સૌથી વધુ ખુશ અને સ્વસ્થ રહેવાની ઇચ્છા કરે...
મોરબીમાં ગરાસીયા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં...
મોરબીના હરીપાર્કમાં લોકોએ સ્વખર્ચે બનાવ્યો રોડ..!
શહેરના સામાકાંઠે વિસ્તારમાં ભારતી વિધાલયની પાછળ આવેલ હરિપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ગારી અને કીચડનું સામ્રાજય સર્જાઈ હતું અને રોડ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી...
મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર
શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી...













