Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં ઉછીના પૈસા પરત ન આપતા છરી મારી દીધી

મોરબી : મોરબીમાં ઉછીના આપેલા પૈસા પરત ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે એક યુવાનને ગળાના ભાગે છરી મારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ...

મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે પંચાસર રોડ પાસે કરી સઘન સફાઈ

મહિલા કાઉન્સીલર સહિત મોટી સંખ્યા લોકોએ શ્રમદાન કરીને પંચાસર રોડ આસપાસના વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી દર રવિવારે ચાલતું તબીબો સહિતની 150થી વધુ લોકોની ટીમનું સ્વચ્છતા...

મોરબી : દુકાનમાંથી ધોળે દિવસે ચોરી, સમગ્ર ઘટના કેમેરામાં કેદ-Cctv Footage

https://youtu.be/qpzeveKaxSk મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે ગઈકાલે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થયા છે તો આજે કેનાલ ચોકડી નજીકની...

મોરબીમાં વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી મહિલાએ જન્મદિવસની ઉજવણી કરી

  જન્મદિવસનો પ્રસંગ વ્યક્તિ માટે વિશેષ હોય છે અને આજના દેખાદેખીના યુગમાં જન્મદિવસની ઉજવણી માટે મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે ત્યારે મોરબીની મહિલાએ નિરાધાર વડીલોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી...

મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...