Friday, April 19, 2024
Uam No. GJ32E0006963

મોરબી : ત્રણ સોસાયટીના રહીશોનો પાલિકા કચેરીએ હલ્લાબોલ, પાણી-ગટર સમસ્યાથી ત્રાહિમામ…

મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગર સાથે પાલિકા તંત્રએ હમેશા ઓરમાયું વર્તન રાખ્યું હોવાના લત્તાવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત છતાં નિવેડો ના આવતા...

મોરબીના શનાળા રોડ પર વૃક્ષ પડતા વીજળી ગુલ

મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ...

મોરબીના રબારી વાસમાં સાપ પકડવા સમયે બોલચાલી થતા યુવાન પર છરી વડે હુમલો

મોરબીના રબારીવાસમાં સાપ નીકળેલ હોય જેને પકડતા સમયે બે શખ્સોએ દેકારો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે શખ્સોએ યુવાનને છરી મારી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં...

મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા

મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...

વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...