Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી : માધાપરવાડી શાળામાં પોકસો એકટ અંગે સેમિનાર યોજાયો

પીપીટી દ્વારા એક્ટની તમામ જોગવાઈઓ વાલીઓને સમજાવવામાં આવી મોરબી : મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પોકસો એક્ટ અંગે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઇ વડસોલાએ આ એક્ટ વિશેની સંપૂર્ણ માહિતી...

મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન

મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે...

મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન

મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે...

ત્રાસ આપતા પતિનો કાટો કાઢી નાખવા પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં થેયલી શ્રમિક યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો : એલસીબી અને તાલુકા પોલીસે દમણ ખાતેથી મૃતક યુવાનની પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી લીધા : બન્નેએ નિદ્રાધીન...

વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...