Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...

વંદેમાતરમ

વંદેમાતરમ

મોરબીના લીલાપર રોડ પરના પાણીના વાલ્વમાંથી વેફડાતું હજારો લીટર પાણી

અન્ય બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી મોટી માત્રામાં થતો પાણીનો બગાડ : પાણીની અછત વચ્ચે જ પાણીનો ખોટી રીતે વેડફાટ થતા લોકોમાં રોષ મોરબી : મોરબીમાં પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય જતન ન...

મોરબી : શાક માર્કેટ પાછળ ઉભરાતી ગટર મામલે રોષે ભરાયેલ વેપારીઓની કલેક્ટરને રજૂઆત

લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓએ રોષભેર કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીના શાક માર્કેટના પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી...

મોરબી : અધિકારીની સહીના અભાવે 250 વધુ વિધવાઓના પેન્શન અટક્યા

સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ આપવાની માંગ કરી મોરબી : મોરબીમાં વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ તેના હુકમમાં જવાબદાર અધિકારી સહી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...