Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

કાઉન્સિલરના પતિ અને કર્મચારી વચ્ચે માથકૂટ બાદ મોરબી પાલિકામાં વીજળીક હડતાળ

તમામ વિભાગના કર્મચારી પોત પોતાના વિભાગોને તાળા મારી બહાર નીકળી ગયા હતા : જોકે પોલીસની દરમ્યાનગીરી મામલો થાળે પડતા હડતાલ સમેટાઈ મોરબી : મોરબી નગર પાલિકા કચેરીમાં કાઉન્સિલરના પતિ અને પાલિકા કર્મચારી...

હળવદના યુવા શિક્ષકનો દિપક બુજાતા પહેલા બે જીંદગીઓ ઉપર ઓજાશ પાથરતો ગયો

અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ શિક્ષકની બંને કિડનીના દાન થકી બે જીંદગીને મળ્યું નવજીવન : શિક્ષકના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હળવદ : કહેવાય છે કે, એક શિક્ષક...

ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

હડમતીયા,અમરાપર, ટોળ, કોઠારીયા અને ટંકારાની ઉગમણી સીમમા મેઘરાજા મન મુકીને વરસ્યા (જયેશ ત્રિવેદી) ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર...

મોરબી : હત્યાના પ્રકરણમાં વધુ ત્રણ જીઆરડી જવાનો ઝડપાયા

યુવાનને માર મારનાર અન્ય શખ્સોની પણ તોળાતી ધરપડક મોરબી : મોરબીના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના બનાવમાં એક પોલીસ...

મોરબીમાં ચાર વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પિતા-પુત્રોએ ઝેરી દવા ગટગટાવી

  જખોરોના ત્રાસના બનાવો ઘણા ગામોમાંથી સામે આવે છે આવી જ રીતે મોરબી શહેરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પિતા-પુત્રોએ આજે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી છે જેથી ત્રણેયને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...