હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત
હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ...
મોરબી: તા.24 અને 25 ઓક્ટોબરે વવાણીયા સંકટ મોચન હનુમાન મંદિરે 1008 હનુમાન ચાલીસા અને...
નીમ કરૌલી બાબા સ્થાપિત હનુમાનજી મંદિરે બૉલીવુડ ફિલ્મકારો ચાર દિવસ રોકાશે
મોરબી : હાલ ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને 10 વર્ષની ઉંમરે ઘર છોડી દૈવી માનવ અને નીમ કરૌલી બાબા તરીકે જાણીતા બનેલા...
કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન
મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર...
મોરબીની સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે દુર્ઘટના : યુવાન ઇજાગ્રસ્ત
મોરબી : આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ...
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...




















