મોરબી: ચાંચાપર આરોગ્ય કેન્દ્રને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન
મોરબી : હાલ મોરબી જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ એન્ડ...
આગામી 30મી જાન્યુ.એ શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાની તક, દેશભરમાં બે મિનિટનું...
સવારે 10:59થી 11:00 કલાક સુધી સાયરન પણ વગાડાશે : કામકાજની અને વાહનવ્યવહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ
મોરબી : ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા...
ઘરેથી નીકળી ગયેલા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ
મોરબી: આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ નો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મા કોલ કરેલ….
એક બહેનની મદદ માટે...
મોરબીની દસ્તાવેજ ઓફિસમાં અરજદારોને વ્યવસ્થિત સુવિધા આપવા વકીલોની માંગણી
મોરબી: તાજેતરમાં મોરબી તાલુકાના વિવિધ ગામોમાંથી તથા મોરબી શહેરમાંથી પ્રજ્જાનો સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં દસ્તાવેજને લગતી કામગીરી માટે આવતા હોય છે. અને હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજો થતા...
મોરબીમાં કોરોનાના કાળ વચ્ચે દૂષિત પીવાના પાણીનું વિતરણ થતા આક્રોશ
મોરબી: હાલ એક તરફ કોવિડ-19ની મહામારી બેકાબુ બની છે. શહેર- જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લીલાપર રોડ પર વિતરિત થતા નર્મદાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ...




















