Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૧૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ : ૩૦...

હળવદ : અજીતગઢ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદ પોલીસે બે મોબાઈલ મળી ૧૬,૩૦૦નો મુદ્‌ામાલ જપ્ત કર્યો હળવદ તાલુકાના અજીતગઢ ગામે પોલીસ દ્વારા ગત મોડી રાત્રીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગટુંનો ખેલ ખેલતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લેતા જુગારીઓમાં ભારે...

વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.        વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...

હળવદમાં પાણીના ધંધાર્થીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમનું ચેકિંગ

 હળવદ પંથકમાં અનેક સ્થળે પાણીના ધંધાર્થીઓના પ્લાન્ટ ધમધમી રહ્યા છે ત્યારે આજે પાણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ફૂડ એન્ડ ડ્રગની ટીમે ધામા નાખીને ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ એક પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ...

મોરબીના ગાળા નજીક અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો

મોરબીના ગાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે         મોરબીના વિસીપરામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ રમેશભાઈ મકવાણાએતાલુકા પોલીસમાં ફરિયાદ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...