હળવદમાં 300 જેટલા વીજ થાંભલા ધરાશયી, હજુ પણ 108 ફીડર બંધ
વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ કામગીરી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી...
મોરબીમાં આજે કુલ વેકસીનેશનમા 6941 લોકોએ લીધી રસી
મોરબી જિલ્લામાં 70 સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીનેશન શરૂ થતાં જ સેન્ટરોમાં લાઈનો લાગી
મોરબી : મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ ઓન ધ સ્પોટ...
વાંકાનેર: કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ
આજે પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ
વાંકાનેર : હાલ સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં...
મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના અગ્રણી તેજસગગિરી બાપુનો આજે જન્મદિન
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતી ટૃસ્ટી મંડળ ત્થા સમસ્ત જ્ઞાતીજન તરફથી મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના આઞેવાન તેજસગગિરી બાપુનો આજ જન્મદિન છે
ત્યારે તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે...
હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન પેમેન્ટ ચુકવવામાં ના આવતા હાલત કફોડી : ટીડીઓને રજુઆત કરાઈ : પ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ઉગ્ર ચિમકી
હળવદ : હાલ રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના...




















