ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને જરૂરી મદદરૂપ થવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: હાલની કરોના મહામારી વચ્ચે જે કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહયા છે તેવા યોદ્ધાઓ પછી તે મેડિકલ સટાફ હોય , પેરા મેડિકલ સટાફ હોય કે પોલીસ કર્મચારીઓહોય કે પછી જી...
વાંકાનેર ની બ્રહસમાજ સોસાયટી માં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર
વાંકાનેર રાજકોટ પર આવેલી બ્રહ્મસમાજ સોસાયટી મધ્યે બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ નું મંદિર સોસાયટી સહિત આસપાસના વિસ્તારોનાં લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભવ્ય મંદિર નિર્માણ નાં દર્શન માટે શિવ ભક્તોનો...
મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ
મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી...
મોરબી : ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું કરુણ મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર ગામમાં ફેક્ટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા બાળકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ રંગપર...
મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ દાખલ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા સગીરાને એક શખ્સ ભગાડી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં...
















