Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો

મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...

મોરબીના રફાળેશ્વર, માટેલધામ અને જૈન દેરાસરો સોમવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે

માત્ર દર્શન માટે મંદિરો ખુલશે, પૂજાવિધિની મનાઈ : સ્વામિનારાયણ મંદિરો 17 મીએ ખુલે તેવી શક્યતા મોરબી : અનલોક 1 માં મોટાભાગની છૂટ આપવામાં આવી હતી પણ ભીડનું જોખમ ટાળવા માટે તમામ ધર્મસ્થાનકો...

મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત કર્યાનો બનાવ

મોરબી : હાલ મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની...

મોરબીના સેવાભાવી યુવાન અને સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલાનો આજે જન્મદિન

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક નિલેશભાઈ વડસોલાને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે મોરબી: મોરબીના સેવાભાવી અને જાણીતા સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વહી...

મોરબી: આવતા રવિવારે ‘માં’ જીવદયા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

મોરબી: હાલમો મોરબીમાં ચાલતા માં જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તા ૧૫ ને રવિવારના રોજ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાશે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...