ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...
મોરબીના રફાળેશ્વર, માટેલધામ અને જૈન દેરાસરો સોમવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે
માત્ર દર્શન માટે મંદિરો ખુલશે, પૂજાવિધિની મનાઈ : સ્વામિનારાયણ મંદિરો 17 મીએ ખુલે તેવી શક્યતા
મોરબી : અનલોક 1 માં મોટાભાગની છૂટ આપવામાં આવી હતી પણ ભીડનું જોખમ ટાળવા માટે તમામ ધર્મસ્થાનકો...
મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત કર્યાનો બનાવ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની...
મોરબીના સેવાભાવી યુવાન અને સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલાનો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક નિલેશભાઈ વડસોલાને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
મોરબી: મોરબીના સેવાભાવી અને જાણીતા સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વહી...
મોરબી: આવતા રવિવારે ‘માં’ જીવદયા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
મોરબી: હાલમો મોરબીમાં ચાલતા માં જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
તા ૧૫ ને રવિવારના રોજ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાશે...