Wednesday, July 16, 2025
Uam No. GJ32E0006963

દાદીમાના નિધનના આઘાતમાં પૌત્રએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી !!

ટંકારાના હડમતીયા ગામની કરુણ ઘટના ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં દાદીનું નિધન થતા એકલતા અનુભવતા પૌત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના...

હળવદમા માનસર ગામના ખેડૂતોએ શેરડીનું વેચાણ ના થતા પાકને સળગાવી નાખ્યો

એક કરોડથી વધારે નુકશાન થયાનો ખેડૂતોનો દાવો કોરોના મહામારીને પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને પોતાના તૈયાર પાક વેચાયા ના હોય જેથી ખેડૂતો આર્થિક રીતે કંગાળ બન્યા છે...

મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજ ઉજવાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. આ તકે મહંત ભાવેશ્વરી માં અને તેમના શિષ્ય રતનબેનની ઉપસ્થિતિમાં નેજા ઉત્સવ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ...

મોરબી : વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું બુધવારે આયોજન

મોરબી : આગામી તારીખ 28-8-19ને બુધવાર અને પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે જન્મથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને તેમજ સગર્ભા મહિલાઓને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 28...

મોરારીબાપુ સામે કાર્યવાહી કરવા આહીર સમાજના યુવાનો દ્વારા આવેદન અપાયું

મોરબી : જાણીતા કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ તથા એમના વંશજો વિશેની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ મામલે આજે મોરબીના આહીર સમાજના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ આવેદનપત્ર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe