મોરબી તાલુકા પંચાયત ના સદસ્ય દ્વારા નાગડાવાસ ગામ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે વૃક્ષ...
નાગડાવાસ ગામ ખાતે આવેલ એકવીર હનુમાનજી મંદિર ની જગ્યામાં આજરોજ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જયેશ ભાઈ રાઠોડ તથા સરપંચશ્રી ધીરુભાઈ રાઠોડ તથા હનુમાન મંદિર ના સ્વયંસેવક ગગુભાઈ કુવાડીયા. લખમણભાઈ બાલાસરા. મેનદભાઈ...
હળવદ: બ્રાહ્મણી-2 (શક્તિ સાગર) ડેમનો દરવાજો અડધો ફૂટ જેટલો ખોલાયો
હળવદમાં 5 દિવસમાં 4 ઈંચ વરસાદ પડ્યો : બ્રાહ્મણી ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું
હળવદ : હાલ હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો આજે સવારના ૭ વાગ્યાથી અડધો ફૂટ ખોલવામાં...
મોરબી: જમીનમાં દબાણ અંગે માહિતી માંગનાર આધેડ ઉપર હુમલો
મોરબીના જોધપર ગામે માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલી અરજી પાછી લેવા ધમકી આપી ઉપસરપંચ – સભ્ય તૂટી પડ્યા
મોરબી : હાલ મોરબીના ભળીયાદ રોડ ઉપર જોધપર નદી ગામની સરકારી જમીન ઉપર ખડકાઈ...
મોરબીમાંથી બે પિસ્તોલ-કાર્ટીસ સાથે એપીનો શખ્સ પકડાયો
મોરબી: મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે નીકળવાનો છે તેવી એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે મૂળ એમપીના એક શખ્સની ધરપકડ કરેલ...
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...





















