મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે
મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે
આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા...
મોરબી તાલુકા ભાજપ પ્રમુખ નિતેશ બાવરવા નો આજે જન્મદિન
મોરબી તાલુકા ભાજપ પ્રમુખ નિતેશ બાવરવા નો આજે જન્મદિન હોય આજે તેમને ઠેર ઠેર થી જન્મદિનનની હાર્દિક શુભકામણાંઓ મળી રહી છે
મોરબી તાલુકા ભાજપ પ્રમુખ નિતેશ બાવરવા નો આજે જન્મદિન હોય...
માળીયા આઈટીઆઈમાં વિવિધ કોર્ષમાં એડમીશન માટેની પ્રક્રિયા શરુ કરાઈ
માળિયા: ચાંચાવદરડા –પીપળીયા પાટિયા પાસે સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં નવા વર્ષ-૨૦૨૦ ની પ્રવેશ પ્રક્રીયા શરુ કરવામાં આવેલ છે
સરકારી આઈ.ટી.આઈ. માળીયા (મિ.) માં ધોરણ ૧૦ પાસ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,...
કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન
ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં
મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...


















