Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું , વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...

વાંકાનેરમા ભરણ-પોષણના કેસ મામલે સાસરિયાઓએ પરિણીતાને માર મરાયો

પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના...

વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયા

વેચાણ કરેલા મકાનના દસ્તાવેજ કરી આપવા માટે લાંચ માંગી હતી વાંકાનેર : વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહથે એસીબીના છટકામાં ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. જમીન મકાન લે...

વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી !!

વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક...

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી 57 કરોડ ખર્ચે વાંકાનેર-પલાસ-માથક રોડ મંજૂર

વાંકાનેર : હાલ વાંકાનેર-પલાસ-માથક રોડને પહોળો કરવાની રજૂઆત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ રસ્તાના કામને મંજૂરી આપી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...