પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે.
ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...
થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા
વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની...
વાંકાનેર : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી: વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ વાંકાનેર...
વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી માહિતી અપાઈ
આગામી ગુરુવારથી વાંકાનેર વીસ્તારમાં વરસાદની આગાહી હોય જેથી માર્કેટ યાર્ડ ખાતે ખેત ઉત્પાદનોની આવક અને વાહનોની અવરજવર શેડમાં જગ્યા અને માલના વેચાણ પ્રમાણે નક્કી કરી રોજેરોજ જાહેર કરાશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના...
ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ
આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી.
મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ...