Monday, July 21, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું

વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે. આ ઉપરાંત વાંકાનેર...

વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી

સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...

વાંકાનેર : આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટટેડ યુવાનનું મોત

શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી યુવાનનો ભોગ લેવાતા તંત્ર સામે રોષ વાંકાનેર : વાંકાનેર નજીક રોડ ઉપર આખલા સાથે બાઇક ટકરાતા પોલીસમાં સિલેક્ટ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે આ બનાવમાં...

વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી

વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...

વાંકાનેરમાં દાખલા કાઢવામા પડતી મુશ્કેલીઓ સામે વિધાર્થીઓની રજુઆત

વાંકાનેર : આજે વાંકાનેરના વિદ્યાર્થીઓને આવક, જાતી, અનામત અને બીજા અન્ય દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીથી આખરે કંટાળીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાંકાનેરમાં આવક, જાતિ અને દસ ટકા અનામતના દાખલા કઢાવવા માટે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...