મોરબીમાં લોકડાયરામાં બાળ કલાકાર મીરા દવેએ બોલાવી ભજનની રમઝટ
મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘર નિર્માણના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. જેમાં સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ,મિલન પટેલ...
મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
મોરબી જિલ્લામાં તા.27 અને 28એ માવઠાની આગાહી
મોરબી : સ્વેટર સાથે રેઇન કોટ પણ હવે રાખવો પડે તેવી નોબત આવી છે. કારણકે મોરબી જિલ્લામાં ભરશિયાળે તા.27 અને 28 એમ બે દિવસ માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં...
કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી,...
મોરબીમાં તખ્તસિંહજી રોડ બંધ થતાં પાલિકાએ 4 વૈકલ્પિક રૂટ જાહેર કર્યા
મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર કામ ચાલતું હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4 વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
ચીફ...