Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

ટંકારા જુગારકાંડમા પીઆઇ – કોન્સ્ટેબલે 51 લાખનો તોડ કર્યાનું ખુલ્યું !!

ટંકારા : તાજેતરના ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે...

રાજકોટની પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાખ

સમગ્ર સૌરાષ્ટ્રમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલ ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા...

મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મહિલા સાથે રૂપિયા ૩૮.૩૨ લાખની છેતરપીંડી

હાલ મોરબીના ત્રાજપર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંધ્રપ્રદેશ રાજ્યના વતની મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ કેળવી રૂ.૩૮,૩૨,૨૯૯/- રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં...

રવાપર નજીક મગફળીના ફોતરાના ઢગલામાં આગ લાગી

મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે...

મોરબી પાલિકા દ્વારા આજે વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી છે. ગઈ કાલે 11 ડિસેમ્બરના રોજ 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા બાદ આજે 12 ડિસેમ્બરના રોજ વધુ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...