Monday, May 4, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી નગર પાલિકા દ્વારા નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડને સ્વચ્છ કરાયો

મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના...

મોરબી નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના સંક્રમિત

વાડી વિસ્તારમાં સન્માન સમારોહમાં ગયાને કોરોના ચીપકી ગયાની શંકા મોરબી : હાલ મોરબી નગરપાલિકાના નવ નિયુક્ત ચાર નગરસેવકો કોરાનાની ઝપટે ચડી ગયા હોવાની વિગતો સાંપડી રહી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી...

મોરબી મર્ડર કેસ : હત્યારાને આશરો આપનાર મહિલા સહિત બેની ધરપકડ કરાઈ

રિમાન્ડ દરમિયાન આરોપીઓ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપતા પોલીસે કાર્યવાહી પણ કરી મોરબી : હાલ મોરબીમાં યુવાનના ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા એક...

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત

હાલ મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહોય છે ત્યારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે મોરબી જીલ્લા...

મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ

મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...