Tuesday, March 31, 2026
Uam No. GJ32E0006963

મોરબીના માધાપર વિસ્તારમાં પાણીનો નિકાલ ના થતા હાલાકી

મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં...

મોરબીના સિરામિક ઉધોગ માટે રશીયામાં નિકાસના દ્વાર ખોલવા મુખ્યમંત્રી પ્રયત્નશીલ

ગુજરાતના સિરામીક ઉધોગને રશીયામા પ્રસ્થાપિત કરવા અને વિશાળ પ્રમાણમા નિકાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જે રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના માટે મોરબી સિરામીક એસો. તેઓને તેમજ કચ્છ-મોરબીના...

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનો ફાંસો ખાઈને આપઘાત

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને ગઈકાલે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી...

મોરબીમાં સિરામીક યુનિટના લેબર કવાટરમાંથી મજૂર મહિલાની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપર એક સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાં લાશ પડી હોય કારખાનેદારે સ્ટેટ કંટ્રોલને ફોન કર્યો હતો જેથી જિલ્લા કંટ્રોલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફે...

મોરબીમાં સિરામીક યુનિટમાંથીકવાટરમાંથી મજૂર મહિલાની લાશ મળી: મર્ડરની આશંકા

 મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનાની મજૂરની ઓરડીમાંથી એક મહિલાના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મહિલાને ગળેટુંપો આપીને હત્યા કર્યાની પ્રબળ શંકા વચ્ચે પોલીસે હાલ મૃતક...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe