Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

હળવદ: બ્રાહ્મણી- ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા

મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી - ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી -...

હળવદમા સવા ચાર તેમજ મોરબી, ટંકારામા સવા બે ઇંચ વરસાદ

માળિયામા પોણા બે અને વાંકાનેરમા એક ઇંચ વરસાદ પડ્યો : વરસાદમાં તરબોળ થતો સર્વત્ર જિલ્લો મોરબી : મોરબી પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે સવારથી સાંજે છ વાગ્યા...

મોરબી: 2 થી 4 વાગ્યા સુધીમાં હળવદમા દોઢ, ટંકારામા સવા અને મોરબીમાં પોણો ઇંચ...

સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં હળવદમાં સાડા ત્રણ, ટંકારામાં બે અને મોરબીમાં પોણા બે ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા મોરબી : મોરબી પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી...

મોરબી-માળીયા 1 ઇંચ હળવદમાં સૌથી વધારે 2 ઇંચ જેટલો વરસાદ : VIDEO

https://youtu.be/rPgwq9q3W9k આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ : બપોરના 12 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં એકધારો સારો વરસાદ : બપોરના 2 વાગ્યા સુધીમાં હળવદમાં 49 મીમી, માળીયામાં 27 મીમી, મોરબીમાં 23 મીમી, ટંકારામાં 18 મીમી...

મોરબીના સરતાનપર ગામ નજીક ઝેરી દવા પી ગયેલ દેવીપૂજક મહિલાનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સનતાનપર રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દેવીપૂજક મહિલા ઝેરી દવા પી ગઈ હતી જેથી સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. મૂળ રાજકોટના વિંછીયા તાલુકામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...