Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી: લખધીરવાસ ના દરવાજે ખડકાયા ગંદકીના ગંજ

(રિપોર્ટ: રૂપેશ સોલંકી)મોરબી: મોરબીમાં લખધીરવાસ દરવાજે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉકરડાના ગંજ ખડકાયા છે . અહીં પસાર થવું એટલે  નરકમાં પસાર થાય હોય તેવું લોકોને લાગી રહ્યું છે ત્યારે જવાબદાર...

મોરબી: મચ્છુ-૨ કેનાલ નજીક થયેલ ટ્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ

મૃતક યુવાન નાની વય નો હોય આ યુવાનના પિતા એ  યુવકની આંખો ચક્ષુદાન કરી (રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે રફાળેશ્વર નજીક ટ્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામેલ હાર્દિક હરેશભાઇ આદરેજીયા ઉ.વ.25 જે બાઇક...

મોરબીના સીરામીક ઉદ્યોગોને જીપીસીબીની નોટિસ : પેટકોકના વપરાશ સામે થશે કાર્યવાહી

પીએનજી, નેચરલ ગેસ , એલપીજી અને પ્રોપેન ગેસ સિવાય કોઈ પણ બળતણનો ઉપયોગ ન કરવાનો આદેશ મોરબી : મોરબીના તમામ સીરામીક ઉદ્યોગોને જીપીસીબીએ નોટિસ પાઠવી છે. જેમાં પીએનજી, નેચરલ ગેસ , એલપીજી...

મોરબીમાં વધુ બે જુગાર દરોડા, આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

 મોરબીના મોચી શેરીમાં જુગાર રમતા ચાર શખ્સોને એ ડીવીઝન પોલીસે રૂપિયા ૧૦ હજારથી વધુની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા તો મોરબી તાલુકા પોલીસે ઘૂટું ગામ નજીક જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી...

મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન

મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાની આજુબાજુ વિસ્તારમાં સફાઈ કરી "એક કદમ સ્વચ્છતા કી ઓર" નું વાક્ય ખરા અર્થ માં સાર્થક કર્યું હતું.આ સફાઈ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...