Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી નજીક વધુ એક અકસ્માત, ડમ્પરની ઠોકરે યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં કુબેર ટોકીઝ નજીક બાઈક લઈને જતા યુવાન કૈલાશ ગોરધન ચીકાણી રહે રવાપર રોડ મોરબી વાળાને ડમ્પરના ચાલકે ઠોકરે ચડાવતા યુવાનનું ઘટન...

મોરબી જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયને બિરદાવતા ઓમ વિદ્યાલય અને એલ.ઈ. કોલેજ

મોરબી : ભારત સરકારે ગઈકાલે જમ્મુ કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને વધાવવા માટે ટંકારાનાઓમ વિદ્યાલય અને મોરબીની એલ.ઈ. કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી. .ભારત સરકારે ગઈકાલ તારીખ 5ને...

મોરબીમાં કામ ધંધે જવા માતાએ ઠપકો આપતા કોળી યુવાનનો પાણીમાં ઝંપલાવી આપઘાત

મોરબીના નવી ટીંબડી ગામે પથ્થરોની ખાણોના ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય તેવા જ એક ખાડામાં ઝંપલાવીને કોળી યુવાને આપઘાત કરી લીધો હતો. મોરબીની સામેકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા મેહુલ કિશોરભાઈ પરમાર જાતે...

આમરણમાં વરસાદને પગલે દાવલશાહ તળાવ ઓવરફ્લો

(શબ્બીર બુખારી દ્વારા) આમરણ ચોવીસી પંઠક મા અત્યાર સુધી મા કુલ વરસાદ 9 થી 12 ઇંચ સુધી નો થયેલ લોકો મા ખુશી વ્યાપી છે ઉપર વાસ મા સારા વરસાદ ને કારણે આમરણ...

ટંકારા મહેન્દ્રપુરના શિક્ષકે મિત્રતા દિવસ નિમિત્તે વિદ્યાથીઓને આપી અનોખી ભેટ

શૈક્ષણિક કીટની સાથે ૧૦ થી ૧૨ ધોરણના વિધાર્થીઓને આખુ વર્ષ ફ્રી ટ્યુશન આપશે ટંકારાના નાના રામપર ગામે મિત્રતા દિવસની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રપુર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...