Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી ના પેપરમિલમા કન્વેટર બેલ્ટમાં આવી જતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી...

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકી

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મામલે પાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી સ્થાનિકોએ કરી છે. મળતી માહિતી પ્રમાણે...

મોરબીના રામચોક નજીક ટીસીમાંથી વીજ શોક લાગતા વધુ એક ગાયનું મોત

થોડા દિવસો પહેલા વીજ શોકથી બે ગાયના મોત થયા બાદ પણ તંત્રની નીંભરતા બરકરાર રહેતા આજે વધુ એક ગાયનો ભોગ લેવાતા તંત્ર સામે લોકોમાં ઉગ્ર આક્રોશ  મોરબીના રામચોક પાસે આજે ટીસીમાંથી વીજ...

સામાકાંઠાના સેંકડો રહીશો કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર

સામાંકાંઠે વસતા લોકો વરસાદી માહોલને માણવાને બદલે કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદને કારણે ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવા રસ્તા પરથી રોજ સેંકડો પરિવારોને આવવું-જવું મુશ્કેલ બન્યું છે. મોરબીના...

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો

2018માં પ્રમુખના કાર્યકાળ દરમ્યાન લાંચ માગ્યાનું તપાસમાં ખુલતા અંતે એસીબીએ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા પાલિકાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...