Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

જીએસટીના નવા નિયમ વિષે જાણો છો ? આ કારણોથી તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઇ સકે...

જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે         જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી...

વાંકાનેરના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ પીએસઆઈ પી સી મોલિયા, એ આર પટેલ, અરવિંદભાઈ ઓળકીયા, વિજયભાઈ ડાંગર, સહદેવસિંહ...

મોરબી : ત્રણ સોસાયટીના રહીશોનો પાલિકા કચેરીએ હલ્લાબોલ, પાણી-ગટર સમસ્યાથી ત્રાહિમામ…

મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગર સાથે પાલિકા તંત્રએ હમેશા ઓરમાયું વર્તન રાખ્યું હોવાના લત્તાવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત છતાં નિવેડો ના આવતા...

મોરબીના શનાળા રોડ પર વૃક્ષ પડતા વીજળી ગુલ

મોરબીના શનાળા રોડ પર આવેલી એક શેરીમાં વૃક્ષ પડતા તેને આજુબાજુ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી પી.જી.વી.સી.એલ ટિમ દોડી આવી હતી સુત્રોમાંથી મળતી વિગત મુજબ શનાળા રોડ પર શક્તિ પ્લોટમાં આવેલ...

મોરબીના રબારી વાસમાં સાપ પકડવા સમયે બોલચાલી થતા યુવાન પર છરી વડે હુમલો

મોરબીના રબારીવાસમાં સાપ નીકળેલ હોય જેને પકડતા સમયે બે શખ્સોએ દેકારો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે શખ્સોએ યુવાનને છરી મારી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...