Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન

ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે. મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press...

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની બાળકીનું મોત

મોરબીના મહેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં ડૂબી જતા ૪ વર્ષની માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા...

મો૨બીમાં યુવતીની પજવણી પ્રશ્ર્ને ધોકા-પાઈપ વડે હુમલો

માળીયા ફાટક પાસેના ઈન્દી૨ાનગ૨માં યુવતીની પ૨ણીત યુવાન સામુ જોઈને પજવણી ક૨તો હોય તે મુદે યુવતીના પ૨ીવા૨જનોએ યુવાનના ઘે૨ જઈ ધોકા-પાઈપ ઉલાળત મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મો૨બીના ઈન્દી૨ાનગ૨માં ૨હેતા ભાનુબેન અશોકભાઈ માવજીભાઈ...

માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા

રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...

ટંકારાના જયનગરમા મહિલાએ જાત જલાવીને આપઘાત કર્યો

ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...