Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો

શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...

મોરબીમાં યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસ કર્મી સહિત ત્રણની ધરપડક

રાતાવીરડો ગામે મોબાઈલ ચોરીના શંકમદને માર મારતા સ્થાનિકો પાસેથી છોડવીને મકનસર પાસે પુછપરછના નામે માર માર મર્યાનું ખુલ્યું : અન્ય ચારથી વધુ આરોપીની ધરપકડના એંધાણ મોરબી : મોરબીના મકનસર નજીક નવા બની...

મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી (મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...

વાંકાનેરના વીરપર ગામે સગીરાનુ અપહરણ

દિઘલિયાનો ભરત કાંજીયા સગીર વયની છોકરીને લચાવી, ફોસલાવીને બદકામના ઇરાદાથી અપહરણ કરી ગયાની ફરિયાદ વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીરપર ગામેથી સગીર વયની છોકરીનું દીઘલિયા ગામનો ભરત નવઘણભાઈ કાંજિયા લલચાવી-ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી...

મોરબી : શનાળાના ગ્રામજનોએ ચોટીલાના શહીદ પરિવારને રૂ.50 હજારનો ફાળો અર્પણ કર્યો

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના શકત શનાળાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe