Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી પાવડીયારી નજીક ક્રેન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ

ઉર્વીશ જી. પટેલ)  મોરબી: તાજા મળેલ માહીતી મુજબ આજે  સવારે મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ અવડીયારી નજીક યુવાન અકસ્માતે ક્રેન નીચે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના...

મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...

મોરબીમાં નવા બનેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

ભાવનગર ખાતે સીએમ રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી ઓપનિંગ કર્યા બાદ કલેકટરે તકતીનું અનાવરણ કર્યું મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ...

વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...

મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

ઉર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરશે મોરબી : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...