Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબીના નવા સાદુળકા ગામે ક્રિકેટ પર સ્ટો રમતા બે શખ્સો ને એલ.સી.બી એ ૨૫૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપયા જ્યારે અન્ય ૨ આરોપી નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી...

મોરબીમાં વીમા પ્રીમિયમના ૧૦ લાખની છેતરપીંડી કરનાર પકડાયો

મોરબીમાં કંપનીના શો રૂમમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા એક શખ્સે ગ્રાહકો પસેયથી તેની કીમતી કારના વીમાનું પ્રીમીયમ લઇ લીધુ હતુ જો કે તે રકમ કંપનીમાં જમા કરવા ન હતી જેથી ૧૦...

મોરબી કલેકટરે સવા વર્ષ પહેલા કરેલા આદેશની આજ સુધી મામલતદારે નથી કરી અમલવારી!

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા સરકારી ખરાબામાં વર્ષોથી મચ્છોનગર બનાવવમાં આવ્યું છે જેમાં ગરીબ પરિવારોને રહે છે આ પરિવારને સરકારી રાહે જમીન આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી...

મોરબીમાં આવાસ યોજનાના ઘર ફાળવવામાં તંત્રની ડાંડાઈ સામે આંદોલનની ચીમકી

10 જૂને પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે મંજૂરી આપવા સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં પાલિકા તંત્ર ડાંડાઇ કરતું...

મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા મળતી માહિતી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...