Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

કોંગ્રેસ શાસિત પાલિકાને ક્યારે શરમ આવશે ? ધારાસભ્યની ઓફીસ પાસે ઉભરાતી ગટર.

ધારાસભ્યની ઓફીસ નજીક આ સ્થિતિ, શહેરીજનો કોની પાસે જાય ? મોરબી શહેરમાં નગરપાલિકાના પાપે શહેરીજનો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે ઓદ્યોગિક નગરી મોરબીની દુર્દશા એવી થવા પામી છે કે શહેરમાં ઠેર ઠેર...

મોરબીના જીવદયા ગ્રૂપે કચ્છની 300 ગોયોને ઘાસચારો આપી માનવધર્મ દિપાવ્યો

કચ્છમાંથી હિજરત કરીને નીકળતા માલધારીઓની ગોયો માટે કર્તવ્ય જીવદયા ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય (પરેશ મેરજા દ્વારા) મોરબી : કચ્છમાં દુષ્કાળની સ્થિતિને કારણે માલઢોરને બચાવવા માટે માલધારીઓ ગોમાતાઓ સાથે હિજરત કરી રહ્યા છે.ત્યારે મોરબીના...

મોરબીના નારણકામાં ગામનું ગૌરવ કાર્યક્રમ યોજાશે

(પરેશ મેરજા દ્વારા) મોરબી : મોરબીના નારણકા ગામે “ગામનું ગૌરવ” કાર્યક્રમનું તારીખ-૧૮-૫-૧૯ ને શનિવાર સાંજે ૮:૦૦ કલાકે રામજીમંદિર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં નારણકા ગામના અભ્યાસમાં ઉર્તીણ પામેલ વિદ્યાથીઓ, સરકારી...

મોરબીના ઉમા ટાઉનશીપમાં શનિવારે પીપળી ગામના પ્રખ્યાત રામામંડળનો કાર્યક્રમ

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે તા. ૧૮ ને શનિવારના રોજ રાત્રીના ૮ કલાકે પીપળીના પ્રખ્યાત જય નકળંગ ધણી રામા મંડળનો કાર્યક્રમ યોજાશે જેમાં રામદેવજી મહારાજના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન રજુ કરવામાં આવશે....

હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો

સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...