મોરબીના લાયન્સનગરમાં ગટરના પ્રશ્ને મહિલાઓની મહાનગરપાલિકાએ મોરચો
મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના...
મોરબી : વરસાદ માટે રવાપર રોડના મહિલા મંડળ દ્વારા 12 કલાકની રામધૂન
મોરબી : દે ધનાધન વરસાદની રાહ જોતા લોકો હવે અકળાયા છે. ખેતર તો શું રોડ ભીનો થાય એવો વરસાદ પણ નથી વરસી રહ્યો ત્યારે જગતના તાત સહિત આમ નાગરિક પણ હવે...
વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...
મોરબી સબ જેલ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા આરોગ્ય અધિકારીઓનું સન્માન
લોકડાઉન દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા મોરબી સબ જેલમાં સ્ટાફ તથા કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરી માસ્ક વિતરણ પણ થયું હતું
મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ તથા સુધારાત્મક વહીવટ વિભાગની સૂચના અન્વયે...
મોરબી: ડો. આંબેડકરના મુંબઈ સ્થિત સ્મારક રાજગૃહ પર હુમલાના વિરોધમાં આવેદન અપાયું
મોરબી જિલ્લા સામાજિક સમરસતા મંચે કલેકટરને આવેદન આપી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી
મોરબી : ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત આવેલ નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર તાજેતરમાં અમુક...