Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં યુવાન ગૂમ થયાની ફરિયાદ નોંધાઇ

હાલમાં મોરબીના રહેવાસી ગામ:- બેલા (આમરણ) નામ:- ભાળજા ભરતકુમાર પ્રેમજીભાઈ ઘરેથી તારીખ:-13/3/2019 ના રોજ સવારે 5:30 વાગે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વિના ચાલી ગયા છે. જે પણ વ્યક્તિને આ ભાઈ મળે તો મહેરબાની કરીને...

પીપળી હત્યા કેસના પાંચેય આરોપીઓની છ દિવસની રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીના પીપળી ગામે થયેલ હત્યાના કેસના પાંચેય આરોપીઓને તાલુકા પોલીસે આજે ૧૦ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર...

કોલગેસિફાયર પર કાર્યવાહી તેજ : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમના મોરબીમાં ધામા

જીપીસીબીના સ્થાનિક અધિકારીઓએ પણ ૧૦૦સીરામિક એકમોમાં ચેકીંગ હાથ ધર્યુ, ૩૬ એકમોએ તો નેચરલ ગેસનો વપરાશ ચાલુ પણ કરી દીધો હોવાનું ખુલ્યું મોરબી : ગાંધીનગરની જીપીસીબીની પાંચ ટીમોએ મોરબીમાં ઘામા નાખ્યા છે. જો...

મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતા એડિશનલ કલેકટર

જાગૃત મહિલા ગ્રુપની રજૂઆતના પગલે અધિક જિલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ મોરબી : મોરબીના જાગૃત મહિલા ગ્રૂપની રજુઆતના પગલે એડિશનલ કલેકટર દ્વારા મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ...

મોરબીમા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ત્રણેય રેલવે ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી

શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે : વહેલી તકે કામ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોતા શહેરીજનો મોરબી : મોરબીના ત્રણેય રેલવે ફાટકો ઉપર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યા છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...