Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી : આયુષ્યમાન યોજનાના મોરબી જિલ્લાના 5 લાભાર્થીઓને મોદી રૂબરૂ મળ્યા

કુલ 25 લાભાર્થીઓ સાથે વડાપ્રધાને રૂબરૂ વાત કરી યોજનાની જમીની હકીકતની કરી ચકાસણી : લાભાર્થીઓના મંતવ્યો જાણી તબિયતના ખબરઅંતર પૂછી સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી મોરબી : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા...

હળવદના સફાઈ કામદારોની આજથી અચોક્કસ મુદ્‌તની હડતાલ

૧૦૩ જેટલા સફાઈ કામદારોએ પગાર વધારો અને કરાર આધારિત પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગ સાથે સરકાર સમક્ષ મોરચો માંડયો હળવદમાં સફાઈ કામદારોએ ગત શનિવારે વિવિધ પ્રશ્નો મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને...

મોરબીમાં ગળેફાસાના બે બનાવ : યુવતી અને પરણીતાનો આપઘાત

મોરબી : મોરબીમાં બે અલગ અલગ સ્થળે યુવતી અને પરણીતા એ આજે કોઈ કારણોસર ગળેફાસો ખાઈને જીવ દઈ દીધો હતો.પોલીસે આ બન્ને આપઘાતના બનાવોની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ...

મોરબી : પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની સફાઈકર્મીઓની ચીમકી

હડતાલ ઉપર ઉતરેલા સફાઈ કામદારોને યોગ્ય કરવાની ખાત્રી આપતા અધિક કલેકટર મોરબી : મોરબી નગરપાલિકામા ફરજ બજાવતા સફાઈ કામદારોની હડતાલ યથાવત છે. ત્યારે આજે અધિક જિલ્લા કલેકટર અને મામલતદારે તેઓની મુલાકાત લીધી...

મોરબી : અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાનો શુભારંભ

મોરબી :આજે વસ્ત્રાલ-અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અસંગઠિત શ્રમયોગીઓ માટેની પેન્શન યોજનાના શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું. મોરબી ટાઉનહોલ ખાતે આ યોજના શુભારંભ સંદર્ભે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...