મોરબી જિલ્લામાં યાત્રાધામોના રૂ. ૩.૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા સાંસદ
મોરબી : મોરબી જિલ્લાના યાત્રાધામોમાં સગવડતા વધે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી રૂ.૩.૫૦ કરોડની ફાળવણી થતા તાજેતરમાં સાંસદના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરાવામાં આવ્યા...
મોરબીના સેવાભાવી યુવાન એવા કાંતિલાલભાઈ ફૂલતરિયાનો આજે જન્મદિન
કાંતિલાલભાઈ ફૂલતરિયા પ્રેસ પ્રતિનિધિ હોવાની સાથોસાથ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે તેઓ આશાપુરા માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સતત ખડેપગે રહી સેવાકેમ્પ નું સંચાલનન પણ કરે છે
મોરબી: પોતાના મિલનસાર સ્વભાવ...
મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ
લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં
મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી...
મોરબી : ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત
દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું...
સ્ત્રી એટ્લે શું? આવતી 8 માર્ચ એટલે મહિલા દિવસ વાંચો વિશેષ અહેવાલ
સંસ્કૃતમાં એક શલોક છે. "યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:" એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે...