Monday, June 30, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી

રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો : સતવારા સમાજ દ્વારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની આહેલક : દરેક શિવાલયોમાં ભજન, ધૂન, કીર્તન અને ભાંગના પ્રસાદ સાથે ભક્તો શિવભક્તિમાં એકાકાર મોરબી :મોરબીમાં...

મોરબી : સીરામીક કંપનીમાં cgst ની રેડ : 11 લાખની જી.એસ.ટી.ચોરી પકડાઈ

કરચોરી કરતા સીરામીક એકમો અને સીરામીક ટેડર્સ પર સમયાંતરે કાર્યવાહી ચાલુ મોરબી : રાજકોટ સી.જી.એસ.ટી કમિશનોરેટની પ્રિવેન્ટિવ ટિમ દ્વારા સમયાંતરે સોફ્ટ ટાર્ગેટ મનાતા મોરબીના સીરામીક ઉધોગ પર જી એસ ટીની ચોરી મામલે...

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ

રફાળેશ્વર મંદિરે શિવભક્તોની ભીડ ઉમટી : ભગવાન શિવની શોભાયાત્રા કાઢી બાવન ગજની ધજા ચડાવાઇ મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે વહેલી સવારથી રફાળેશ્વર...

મોરબી : માસૂમ બાળાની હત્યા કરનાર પાલક માતા દોઢ દિવસની રિમાન્ડ પર

પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ...

સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે

ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe