Tuesday, June 24, 2025
Uam No. GJ32E0006963

હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ

કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે. આ એન્કાઉન્ટરમાં...

રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે

સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...

મોરબી: વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું

ઉનાળાના આરંભ સાથે ગરમી વધવા લાગી હતી ત્યાં એકાએક મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા...

મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી...

મોરબીમાં ૭મીએ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનો શુભારંભ : બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

સરદાર બાગ નજીક શરૂ થઈ રહેલ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમા પ્લાય, બોર્ડ અને ડોરનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સાથે એક્સપોર્ટ પણ કરાશે મોરબી : મોરબીમાં આગામી તા. ૭ને ગુરૂવારના રોજ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ઘાટન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe