Monday, March 23, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી વ્યાસ જ્ઞાતિમાં રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે,૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

આગામી તા. ૦૩ ને રવિવારે શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન (પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ...

મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત

(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...

મોરબી સહિત રાજ્યભરના નિકાસકારોની ૧રપ કરોડ કરતા વધુ રકમ ફસાઈ ગઈ

મોરબી સહિત રાજ્યભરના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા મોરબી : જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ...

GOOD NEWS: રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એસ.ટી નિગમ AC સ્લીપર દોડાવશે

એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બસ શરૂ કરાશે રાજકોટ:નર્મદા જિલ્લાના હેડ ક્વાર્ટર રાજપીપળા નજીકની કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' નિહાળવા રાજકોટ સહિત...

કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ

ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe